News Ticker

Menu

મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના

ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૨ થી ગરીબી હેઠળ જીવતા કુટુંબોને ગંભીર બીમારીઓ માટે કેશલેસ સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના અમલમાં લાવેલ. રાજ્યમાં આ યોજનાની સફળતાને ધ્યાને લઈને વખતો વખત તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે. છેલ્લે 'મા' અને 'મા વાત્સલ્ય' યોજનામાં ૦૧/૦૪/૨૦૧૮ ના રોજ લાભ વધારવામાં આવેલ છે.
વિસ્તૃત માહિતી નીચે PDF માં આપેલ છે.

Click Here for MAA Yojana 

Share This:

No Comment to " મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM